Gujarat
Bhavnagar: શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો. ભાવનગરમાં ધોધમાર વરસાદ
Bhavnagar: નીચાણવાળા ગોરસ, સાગનીયા, નાના જાદર, કુભણ, લખુપરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા, કતપર ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે તેમજ લોકોએ નદીના પટમાં અવરજવર ન ...
Heavy Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક જમાવટ, વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ
Heavy Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ચૂકી છે. 16 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 221 તાલુકામાં ...
2025 માં ગુજરાતમાં ચોમાસુ પ્રવેશશે
2025માં ગુજરાતમાં ચોમાસુ પ્રવેશશે: આજે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશી શકે છે! IMD એ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનની સંપૂર્ણ અપડેટ ...
Gujarat Wildlife Tourism: ગીર જંગલમાં વનરાજોનું વેકેશન. આ તારીખ સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ
Gujarat Wildlife Tourism: ગુજરાતમાં 15 જૂનથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. હવે મુલાકાતીઓઓ ચાર માસ એટલે કે 15 ...
ગુજરાત ભારે વરસાદ માટે તૈયાર: IMD એ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું
ગુજરાત ભારે વરસાદ માટે તૈયારીઓ: IMD એ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 20 જૂન ...
Manav Kalyan Yoajana: માનવ કલ્યાણ યોજના આત્મનિર્ભરતા તરફ એક કદમ
Manav Kalyan Yoajana: આપણી ગુજરાત સરકાર, જે વિકાસની ગાથા લખી રહીછે, ત્યાં આજે પણ એવા અનેક પરિવારો છે જેમને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે ...
Gujarat Weather: દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં 14 જૂનથી ચોમાસુ ...
ગુજરાત 2025 માં આજનો સોનાનો ભાવ
ગુજરાતમાં આજે સોનાનો ભાવ 2025: ભારતમાં સોનું રોકાણ અને બચતના સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય સ્વરૂપોમાંનું એક છે. ખાસ કરીને ગુજરાતમાં, લોકો લગ્ન, તહેવારો અને ...
આજે 16જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
આજે 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ...
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી: પ્લેન ક્રેશ અકસ્માત અને રૂપાણીનો 1206 નંબર સાથેનો સંબંધ હંમેશા યાદ રહેશે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી: અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું AI 171 પ્લેન ક્રેશ થયુ છે. જેમા 200થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ ભયાનક દુર્ઘટનામાં ...