મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025/26 ના પ્રથમ સત્રમાં, ગરબાડા તાલુકામાં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં વહીવટકર્તા-કમ-કુક/કુક-કમ-સહાયકની નિમણૂક સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણ મુજબ માનદ વેતન સાથે કામચલાઉ ધોરણે કરવામાં આવશે. ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા વહીવટકર્તા-કમ-કુક અને રસોઈયા/સહાયકની જગ્યા માટે નીચેની લાયકાત અને યોગ્યતા ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસોઈયા/સહાયક સ્થાનિક હોવા જોઈએ અને પ્રથમ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025
સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના દાહોદ |
પોસ્ટ નામ | એડમિનિસ્ટ્રેટર-કમ-કુક/કૂક-કમ-સહાયક |
જગ્યા | 26 |
નોકરી | દાહોદ |
અરજી | ઓફલાઈન |
છેલ્લી તારીખ | 21/07/2025 |
પોસ્ટનું નામ:
એડમિનિસ્ટ્રેટર-કમ-કુક
કૂક-કમ-હેલ્પર
લાયકાત અને જરૂરીયાત:
- શૈક્ષણિક લાયકાત: 10 એડમિનિસ્ટ્રેટર-કમ-કુક: એડમિનિસ્ટ્રેટર-કમ-કુક માટે 10 પાસ.
- ઉમર મર્યાદા: 18 થી 35 વર્ષ.
- અનુભવ: જો સંલગ્ન કાર્યમાં અનુકૂળ અનુભવ હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી છેલ્લી તારીખ
આ પદ માટેની અરજી 21/07/2025 છેલ્લી તારીખ . અરજી ઓફ્લાઈન
પગાર:
વહીવટકર્તા-કમ-રસોઈયા: માનદ વેતન પર નિમણૂક કરવામાં આવશે.
રસોઈયા-કમ-સહાયક: માનદ વેતન પર નિમણૂક કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી:
આ અંગેના અરજીપત્રો મામલતદાર કચેરી, ગરબાડાની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી કચેરીના વર્તમાન કાર્યકાળ દરમિયાન ૧૯/૦૭/૨૦૨૫ સુધીમાં મેળવવાના રહેશે.
લીક:
જાહેરાત | View |