---Advertisement---

મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025

મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025
---Advertisement---

મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025/26 ના પ્રથમ સત્રમાં, ગરબાડા તાલુકામાં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં વહીવટકર્તા-કમ-કુક/કુક-કમ-સહાયકની નિમણૂક સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણ મુજબ માનદ વેતન સાથે કામચલાઉ ધોરણે કરવામાં આવશે. ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા વહીવટકર્તા-કમ-કુક અને રસોઈયા/સહાયકની જગ્યા માટે નીચેની લાયકાત અને યોગ્યતા ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસોઈયા/સહાયક સ્થાનિક હોવા જોઈએ અને પ્રથમ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2025

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના દાહોદ
પોસ્ટ નામએડમિનિસ્ટ્રેટર-કમ-કુક/કૂક-કમ-સહાયક
જગ્યા26
નોકરીદાહોદ
અરજીઓફલાઈન
છેલ્લી તારીખ21/07/2025

પોસ્ટનું નામ:

એડમિનિસ્ટ્રેટર-કમ-કુક
કૂક-કમ-હેલ્પર

લાયકાત અને જરૂરીયાત:

  • શૈક્ષણિક લાયકાત: 10 એડમિનિસ્ટ્રેટર-કમ-કુક: એડમિનિસ્ટ્રેટર-કમ-કુક માટે 10 પાસ.
  • ઉમર મર્યાદા: 18 થી 35 વર્ષ.
  • અનુભવ: જો સંલગ્ન કાર્યમાં અનુકૂળ અનુભવ હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી છેલ્લી તારીખ

આ પદ માટેની અરજી 21/07/2025 છેલ્લી તારીખ . અરજી ઓફ્લાઈન

પગાર:

વહીવટકર્તા-કમ-રસોઈયા: માનદ વેતન પર નિમણૂક કરવામાં આવશે.
રસોઈયા-કમ-સહાયક: માનદ વેતન પર નિમણૂક કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી:

આ અંગેના અરજીપત્રો મામલતદાર કચેરી, ગરબાડાની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી કચેરીના વર્તમાન કાર્યકાળ દરમિયાન ૧૯/૦૭/૨૦૨૫ સુધીમાં મેળવવાના રહેશે.

લીક:

જાહેરાતView

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment